મનપસંદ ખોરાક

April 26, 2020by Avani0
મનપસંદ  ખોરાક :
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/chocolate-dry-fruit-barfi_1553860742.jpeg
  • અમુક સમયે ભારે લાગતા ખોરાક શરીરને તાકાત આપતા હોય છે.
  • સુકામેવા કોરોનાના સમયમાં બહુ જ ફાયદાકારક છે.
  • ફળોનો રસ સુકાય જાય અને જે બાકી વધે તેને સુકામેવા કહેવાય.
  • જેમાંથી અનેક વિટામિન, પ્રોટીન મળે છે.
  • તો ચાલો આજે આપણે  એવા ખોરાક  જે આપણા ફેવરિટ છે અને કોરોના સામે લડવા લાભદાયી પણ છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/choco.png
પનીર :-
  • વિટામિન – B આપતું પનીર ખાવાથી કેલ્શિયમ મળે છે.
  • પાચનતંત્ર મજબૂત બનાવે છે.
  • મેગ્નેશિયમનો ભરપૂર સ્ત્રોત ધરાવતું પનીર હાડકાને મજબૂત કરે છે.
  • ગર્ભવતી મહિલાઓને બાળકના સંપૂર્ણ વિકાસ માટે કેલ્શિયમ અને ફોસ્ફરસનું પોષણ પનીર ખાવાથી મળી જાય છે.
  • પનીરમાં પ્રોટીન ,વિટામિન – D હોવાથી છાતીનું કેન્સર થતું અટકાવે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/paneer-2-1-1-720x405-1.jpg
કાજુ – બદામ :-
  • શરીરને શકિત આપે છે.
  • યાદશકિતમાં વધારો કરે છે.
  • પાચતંત્રને સતેજ બનાવે છે.
  • દાંતના હાડકાને મજબૂત બનાવા માટે કાજુ ઉપયોગી છે.
  • વધતા વજનને નિયત્રંણમાં રાખે છે.
  • શરીરની ગરમીને દૂર કરી કબ્જમાં રાહત થાય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/05-1454656333-foods-for-bigger-buttocks2-1551158638.jpg
ચોકલેટ :-
  • ઘરમાં નવરા બેસીને આવતો કંટાળો, તનાવ, સુસ્તીને દૂર કરી મન પ્રફુલ્લિત કરે છે સૌની ફેવરિટ ચોકલેટ!😋
  • બ્લડપ્રેસર વઘી જાય ત્યારે ચોકલેટ ખાવાથી નિયત્રંણમાં આવી જાય છે.
  • ચોકલેટને ગરમ દૂધમાં નાખીને પીવાથી મગજ સ્વસ્થ રહે છે.
  • નાના બાળકોને મગજ તેજ બનાવવા ચોક્લેટવાળું દૂધ મદદ કરે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-120.jpeg

આમ,  મનપસંદ ખોરાક પણ યોગ્ય માત્રા લઈએ તો ફાયદો કરે છે.

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/66-660981_welcome-page-break-design-png.png.jpeg

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This