યોગ

April 12, 2020by Avani0

યોગ

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/international-yog-day_09_06_2015.jpg
મનુષ્યની ચિંતા :-
  •  આજના આ વર્તમાન સમયમાં માણસ સતત ચિંતામાં રહે છે  અને પૈસા પાછળ ભાગતો જોવા મળે છે. 
  •  સવારે ઉઠે ત્યારથી લઈને સુવે ત્યાર સુધી તેના મગજને શાંતિ હોતી નથી. 
  •  આવી ભયાનક પરિસ્થિતિનો જ્યારે અંત આવે કે માણસ વિચારવાયુ નો શિકાર બને. 
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-4.png
મનુષ્યની જરૂરિયાત :-
  • અપૂરતી ઊંઘ અને પોષણયુક્ત આહાર ન લેવાને કારણે શરીરમાં અનેકે રોગો આગમન કરે. 
  • શરીરને અમુક પ્રમાણમા કસરત ,મનની શાંતિ , હાસ્ય, કુદરતી હવા, વગેરે આમ ઘણી બાબતોની જરૂરિયાત હોય છે. 
  • આજનો માણસ કામમાં અને તેના ફોનમાં જ એટલો વ્યસ્ત છે કે તે પોતાના શરીર માટે પણ સમય આપી શકતો નથી. 
  • પણ આજે સમય બદલાયો છે હવે માણસો પોતાના શરીરને તંદુરસ્ત બનાવવા અને મનની શાંતિ માટે યોગ તરફ વળ્યાં છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/n1.png

  યોગ દિવસ :-     

  • 21 જુન ને “વિશ્વ યોગદિવસ” તરીકે મનાવવામાં આવે છે. 
  • યોગ આ માનવીના જીવનને  પ્રફુલિત કરવાની ચાવી છે. 
  • આપણા તન અને મનની  શાંતિ માટે યોગ આવશ્યક છે. 
  • યોગએ  પ્રાચીન સમયથી કરવામાં આવે છે. 
  • રાજા – મહારાજા , ઋષિ- મુનિઓ થી લઈને ભગવાન પણ ધ્યાન કરતા, તપ કરતા. 
  •  નાના  – મોટા, બાળકો, બીમાર વ્યક્તિ , સગર્ભા નારી , વગેરે  બધા માટે યોગ ફાયદારૂપ છે. ।
  •  આમ પણ આપણે જીવનમાં જાણતા-અજાણતા યોગ કરી લઈએ છીએ.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-85.jpeg

→ 😂 હસવું એ યોગ છે.

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-86.jpeg

↪ યોગ કરવાથી થતા ફાયદા :-

  • મનની શાંતિ 
  • તણાવમાંથી મુક્ત 
  • સહનશક્તિમાં વધે 
  • આત્મવિશ્વાસ વધે 
  • આનંદ અનુભવાય 

યોગએ આપણા જીવનના તમામ ક્ષેત્રે જોડાયેલો છે.

                                                                          

યોગ → શરીર → મન → બુદ્ધિ → આત્મા → સમાધિ

સૂર્ય નમસ્કાર આ એક યોગમાં મોટાભાગના યોગનો સમાવેશ થાય છે અને યોગની સાથે સાથે ભગવાનને નમન થાય છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-80.jpeg

યોગથી થતા લાભ :-

યોગ એક એવી કસરત છે કે જેનાથી આપણને કઈક ને કંઈક લાભ થાય છે.

  1.  બન્ને હાથના નખને ઘસવાથી વાળ કાળા થાય છે.
  2.  યોગ કરવાથી વજન વધતું નથી.
  3.  શરીરમાં સ્ફૂર્તિ વર્તાય છે.
  4.  વિચારોમાં હકારાત્મકતા આવે છે જે આજના જીવન માટે ખુબ જ જરૂરી છે.
  5.  આળસ આવતી નથી.

ઓશો :-  કોઈ પણ ધર્મ આપણને તેની સાથે બાંધી રાખે છે પણ યોગ એક એવી સાધના છે કે જે આપણને 

              બધા બંધનોથી મુક્ત કરે છે.

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/e.png

e

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This