કોરોનાથી સ્વબચાવ

April 11, 2020by Avani0
કોરોનાથી સ્વબચાવ
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/c1-768x592.png
પ્રસ્તાવના :-
 
  • કોરોના વાયરસથી બચવું આપણી માટે ખુબ જરૂરી છે.
  • કારણકે તેનાથી આપણી સાથે આપણા ઘર, વિસ્તાર, શહેર, રાજ્ય થી લઈ આખા દેશને નુકશાન થાય છે.
  • આપણી સારવાર કરતા ડોક્ટર પણ આમાંથી બચી શકતા નથી.
  • માટે ઘરમાં રહીને સુરક્ષિત રહેવું એ આપણી પહેલી અને મહત્વની ફરજ છે.
  • થોડી ચોકસાઈ આપણા ઘરમાં રાખવાની છે જેથી તે આપણને આ કોરોના સામેની લડાઈમાં મદદરૂપ નીવડે।

જરૂરી સાવચેતી :-

1. ઘરને સ્વચ્છ રાખવું :

  • દરરોજ ઘરને સાફ રાખવાથી વાયરસનું સંક્ર્મણ ઓછું થઈ જશે.
  • ઘરમાંની એક વ્યકિત તો સામાન લેવા ઘર જતી જ હોય છે.
  • તેવા સમયે ઘરની સફાઈ વાયરસ ફેલાતો અટકાવી શકે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-74.jpeg

2. શરીર સ્વચ્છ રાખવું :

  • ઘરમાં જ રહીને પણ દિવસમાં 2 વખત નાહવું જોઈએ।
  • ઉનાળાની ગરમી અને વાયરસ બન્નેના પ્રકોપથી બચવા નહાવું જરૂરી છે.
  • બહારથી આવીને ન્હાઈ લેવાથી કોરોનાના જીવાણુ નાશ પામે છે, ડોક્ટર પણ એજ સલાહ આપે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/165-1657086_limpieza-keep-our-body-clean-160x160.png

3. બેડશીટ સાફ રાખવી :

  • આ કોરોના વાયરસ કેટલીય કલાકો સુધી જીવંત રહેતો હોવાથી બેડશીટને સાફ રાખવી જરૂરી છે.
  • અઠવાડિયામાં 2 થી 3 વાર બેડશીટ અને ટોવેલ ધોવા જોઈએ।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-73.jpeg

4. ટુથબ્રશને કવર કરવું :

  • ટુથબ્રશ આપણા દાંતની સફાઈ કરે છે.
  • ટુથબ્રશ હંમેશા ઢાંકીને રાખવું જોઈએ આથી જીવજન્તુ તેના પર ન બેસે।
  • બ્રશને બેઝીનથી દૂર રાખવું કારણકે બહારથી આવી આપણે હાથ સાફ કરીએ ત્યારે છાંટા જો બ્રશમાં લાગે તો તેના દ્વારા વાયરસ આપણા શરીરમાં પ્રવેશી શકે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/518coRQgRNL._SY355_.jpg

5.  ટુથપિકનો ઉપયોગ :

  • મોઢામાં કે દાંતમાં કચરો કાઢવા માટે હાથનો ઉપયોગ ના કરવો।
  • ટુથપિકને ડબામાં પેક કરીને રાખો આથી  જ્યારે તેનો ઉપયોગ કરીએ તેની મદદથી ખોરાક દાંતમાંથી નીકળી જાય અને વાયરસ પ્રવેશી શકે નહીં।
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/images-79.jpeg

6. કોઈનો એઠો ખોરાક ન લેવો :

  • આ સમયમાં નાના બાળક કે કોઈને પણ એઠો ખોરાક આપવો નહીં કે કોઈનો લેવો નહીં।
  • વાયરસ જો શરીરમાં પ્રવેશે તો તે 14 દિવસ પછી દેખાય છે તો આવા સમયમાં આપણે ખોરાક વહેંચવો નહીં। 
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/5-bite-diet-1296x728-feature-160x160.jpg

7. નખ ન ચાવવા :

  • મહિલાઓના વધેલા નખ તેનો સુંદરતામાં વધારો કરતા હોય છે.
  • કોરોનાના સમયમાં નખ કાપી નાખવા કારણકે નખમાં કેટલીય પ્રકારના જન્તુ ફસાય છે.
  • આપણે હાથથી ખોરાક લઈએ ત્યારે ખોરાકની મારફત વાયરસ પણ શરીરમાં પ્રવેશી શકે છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/jan3.jpg

8. કપૂરનો ધૂપ :

  • કોઈપણ અશુરી જીવ ભગાડવા કપૂર નો ઉપયોગ થાય છે 
  • મંદિરમાં પણ કપૂરનો ધૂપ કરવામાં આવે છે.
  • માખી કે મચ્છરથી પણ કોરોના ફેલાય છે આથી તેને ઘરમાં ન આવવા દેવા કપૂર સળગાવું જરૂરી છે.
https://www.blogarts.in/wp-content/uploads/2020/04/kapoor-160x160.jpg

આમ, આપણે આપનાથી બનતા બધાજ પ્રયાસ કરીને  કોરોનાને આપણાથી અને આપણા દેશથી જલ્દી દૂર કરીએ।

https://www.blogarts.in/wp-content/uploads/2020/04/e.png

Avani

Leave a Reply

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

© 2020 Blog Arts. All rights reserved. || Power by : VR4Creativity

Share This